ઈમામ થી પહેલા તકબીરે તહરીમા પઢવી.

Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય

(Page : 178)

સવાલ(૧૯૦–૭૦):–        પહેલી તકબીરમાં મુકતદીની તકબીર ઈમામની તકબીર પહેલા પુરી થઈ તો મુકતદીની નમાઝનુ શું થશે?

જવાબ(૧૯૦–૭૦):–        નમાઝ દુરૂસ્ત ન થશે, તકબીરે તહરીમામાં ઈમામની તાબેદારી કરવી જોઈએ, જલ્દી ન કરવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.             (શામીઃર/૯૮, હિદાયાઃ૧/૯૭ )

Log in or Register to save this content for later.