Chapter : ઈદના મસાઈલ
(Page : 214)
સવાલ(ર૬૯–૧૪૯)– ઈદના દિવસે કબ્રસ્તાન જવું સુન્નત કે મુસ્તહબ છે ? જો જવાનું હોય તો ઈદની નમાઝ પહેલાં જવું જોઈએ કે પાછળથી ?
જવાબ(ર૬૯–૧૪૯):– ઈદના દિવસે કબ્રસ્તાનમાં જઈ મુર્દાઓને ઈસાલે સવાબ કરવો,મુસ્તહબ છે,જેનો ટાઈમ નકકી નથી,ફજરની નમાઝ પછી અથવા ઈદની નમાઝ પછી પણ જઈ શકાય,રસૂલે અકરમ (સ.અ.વ.) નું બરકતવાળી રાતો તથા દિવસોમાં કબ્રસ્તાનમાં તશરીફ લઈ જવું સાબિત છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશ્કાત શરીફઃ પેજ–૧૧૪)
Log in or Register to save this content for later.