Chapter : જુમ્આની નમાઝ
(Page : 209)
સવાલ(ર૬૦–૧૪૦):– ઈદગાહમાં દીની ઈજતેમાં રાખવો છે,તો તેમાં જુમ્આની નમાઝ તેમજ પાંચ ટાઈમની નમાઝ જમાઅત સાથે પઢી શકાય ? અગર ઈદગાહ માં દીની ઈજતિમા ભૂલથી થઈ ગયો હોય તો શું બધાંની નમાઝ દોહરાવી પડશે કે નહિં ?
જવાબ(ર૬૦–૧૪૦):– દુરૂસ્ત થશે, લોટાવવાની જરૂરત નથી,જુમ્આમાં પણ ઉણપ આવશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (કિફાયતુલ મુફતીઃ૩/રપ૮)
Log in or Register to save this content for later.