Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય
(Page : 178)
સવાલ(૧૯૧–૭૧):– એક ભાઈએ ફજરની નમાઝ પઢાવી,પહેલી રકાતમાં સૂરએ બકરહનો છેલ્લો રૂકૂઅ લિલ્લાહિ માફીસ્સમાવાતિ વ માફિલ્અર્ઝ માં આમનર્રસૂલુ બિમા ઉન્ઝિલ ઈલય્હિ મિંર્રબ્બિહિ વલ મુઅમિનીન પઢયું (મુઅમિનૂન ની જગ્યાએ) તો નમાઝ થઈ કે દોહરાવી પડશે ?
જવાબ(૧૯૧–૭૧):–અર્થાત ફાસિદ થવાથી નમાઝ ફાસિદ થઈ,જેથી લોટાવવી પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૧૮૧)
Log in or Register to save this content for later.