Chapter : ઝકાત
(Page : 230)
સવાલ(૩૦પ–૧૦):– પરદેશની અમાનત રકમ આપણી પાસે હોય અને તે રકમ ઉપર વરસ પુરૂ થાય તો એના ઉપર ઝકાત આપવી કે કેમ ? જેની અમાનત છે તેણે કંઈ જ કહયું નથી,તેની રજા વિના આપી શકાય કે નહિં ?
જવાબ(૩૦પ–૧૦):– એ અમાનત રકમની ઝકાત તમારા સિરે નથી,માટે મુળ માલિકની રજા વિના ઝકાત આપવી નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧૭૪)
Log in or Register to save this content for later.