સુબ્હે સાદિકથી લઈ સુર્યોદય વચ્ચે નફિલ પઢવી.

Chapter : મકરૂહ વખતો

(Page : 148)

સવાલ(૧ર૪–૪) સુબ્હે સાદિક બાદ ફજરની અઝાન પછી બે રકાત સુન્‍નત ન પઢતાં નફિલ પઢવાનો શોખ હોય તો થોડી ઘણી નફિલ નમાઝ પઢી, બાદમાં ફજરની બે રકાત સુન્‍નત નમાઝ પઢે તો ચાલે કે નહિં ?

જવાબ(૧ર૪–૪) સુબ્હે સાદિકથી લઈ સુર્યોદય સુધી ફજરની સુન્‍નત સિવાય બીજા નફિલ પઢવાની મનાઈ છે,તહજજુદ પણ બંધ કરી દેવાનો હુકમ છે,કઝા પઢી શકાય,તેમજ અસરની ફર્ઝ નમાઝ બાદ સુર્યાસ્ત સુધી નફિલ પઢવાની મનાઈ છે. કફત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/૩૭. હિદાયાઃ ૧/૮પ)

Log in or Register to save this content for later.