સાફા (પઘડી) વિના ઈમામત કરવી.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 158)

સવાલ(૧પ૧–૩૧) એક માણસ એમ કહે છે કે ઈમામ સાહબે અમામા એટલે પાઘડી(સાફા) બાંધી નમાઝ પઢાવવી જોઈએ,તો એ વિષે શું હુકમ છે ?

જવાબ(૧પ૧–૩૧) ફેંટો બાંધવો બેશક અફઝલ છે,પરંતુ ન બાંધવાથી નમાઝમાં કાંઈ ઉણપ કે કરાહિય્યત આવતી નથી,ફેંટા વિના નમાઝ તદ્દન સહીહ અદા થઈ જાય છે. મૌલાના અ.હૈય લખનવી (રહ.)પણ એવી જ રીતે લખે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશ્કાતઃ ૭૩.  ફતાવા દારૂલ ઉલૂમઃ ર/ર૦૮)

Log in or Register to save this content for later.