Chapter : નમાઝની મકરૂહ બાબતો
(Page : 149)
સવાલ(૧ર૭–૭) અર્ધી બાંયનું ખમીશ જેથી કોણી ખુલ્લી રહે,પહેરી નમાઝ પઢે તો નમાઝ દુરૂસ્ત થશે કે નહિં ?
જવાબ(૧ર૭–૭) નમાઝ મકરૂહ થશે,કરાહત સહિત નમાઝ દુરૂસ્ત લેખાશે, લોટાવવાની જરૂરત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(મરાકિયુલ ફલાહઃ પેજ–૭૯)
Log in or Register to save this content for later.