નમાઝમાં અર્ધી બાંયનું શર્ટ પહેરવું.

Chapter : નમાઝની મકરૂહ બાબતો

(Page : 149)

સવાલ(૧ર૭–૭) અર્ધી બાંયનું ખમીશ જેથી કોણી ખુલ્લી રહે,પહેરી નમાઝ પઢે તો નમાઝ દુરૂસ્ત થશે કે નહિં ?

જવાબ(૧ર૭–૭) નમાઝ મકરૂહ થશે,કરાહત સહિત નમાઝ દુરૂસ્ત લેખાશે, લોટાવવાની જરૂરત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(મરાકિયુલ ફલાહઃ પેજ–૭૯)

Log in or Register to save this content for later.