Chapter : મકરૂહ વખતો
(Page : 148)
સવાલ(૧રપ–પ) ફજરની અઝાનથી જમાઅત સુધી બે રકાત સુન્નત સિવાય બીજી નફિલ નમાઝ તે ટાઈમ દર્મિયાન પઢી શકાય કે નહિં ?
જવાબ(૧રપ–પ) સુબ્હે સાદિકથી સુર્યોદય દર્મિયાન ફજરની બે રકાત સુન્નતે મોઅકકદહ સિવાય બીજી નફિલ નમાઝ પઢવાની મનાઈ છે, કઝા તથા જનાઝાની નમાઝ પઢી શકાય,તથા સિજદએ તિલાવત અદા કરી શકાય. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૩૭. હિદાયાઃ ૧/૮૬)
Log in or Register to save this content for later.