Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 165)
સવાલ(૧૬ર–૪ર) ઝિના કરવાથી માણસ ફાસિક થઈ ગયો છે,તો તે તૌબા કરવાથી મુત્તકી થઈ શકે નહિં ? અને ઈમામત કરાવી શકે કે નહિં ?
જવાબ(૧૬ર–૪ર) સાચી તૌબહ કરવાથી ફિસ્ક (અપરાધ) નષ્ટ (નાબૂદ) થશે,જેથી ઈમામતમાં ઉણપ આવશે નહિં,બિના કરાહતે જાઈઝ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(આલમગીરીઃ૧/૮પ,શર્હે અકાઈદઃ પેજ–૧૧ર)
Log in or Register to save this content for later.