તલાક સુધા ઓરત સાથે રેહનારની ઈમામત.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 155)

સવાલ(૧૪૩–ર૩) એક માણસે તેની ઓરતને ત્રણ તલાક આપી છુટી કરી,પછી ત્રણ વરસ પછી તે જ ઓરતને પાછી ઘરમાં લાવ્યો,હવે એ માણસ ઈમામત કરાવે છે,તો એની પાછળ નમાઝ થઈ શકે ?

જવાબ(૧૪૩–ર૩) જો ખરેખર બીજીવાર લગ્ન પુરવાર ન થાય તો એવા (નિકાહ વગર રાખનાર) માણસ પાછળ નમાઝ મકરૂહ છે,જો ફરીથી નિકાહ પઢે નહિ તો ઈમામતથી બરતરફ કરવામાં આવે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (ઈમદાદુલફતાવાઃ૧/૪૦૧)

Log in or Register to save this content for later.