ઝવાલના સમયે નફિલ પઢવી.

Chapter : મકરૂહ વખતો

(Page : 147)

સવાલ(૧ર૩–૩) ઝવાલના સમય દર્મિયાન નફિલ નમાઝ,દુરૂદશરીફ અથવા કુર્આન શરીફની તિલાવત જાઈઝ છે કે નહિં?

જવાબ(૧ર૩–૩) સુર્ય માથે આવે તે વખતે કોઈ પણ નમાઝ ફર્ઝ કે નફિલ,અદા હોય કે કઝા,જનાઝહની નમાઝ અને સિજદએ તિલાવત મના છે, ઝિક્ર તસ્બીહ, દરૂદ શરીફ કુર્આન શરીફની તિલાવત વિગેરે જાઈઝ છે. વિના વાંધે કરી શકાય. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૩૧. હિદાયાઃ ૧/૮૪ તથા ૮પ)

Log in or Register to save this content for later.