કુર્આનની તર્તીબના વિરૂધ્ધ પઢવું.

Chapter : નમાઝની મકરૂહ બાબતો

(Page : 148)

સવાલ(૧ર૬–૬) નમાઝમાં પહેલી રકાતમાં સૂરએ નસ્‍ર પઢવી અને બીજી રકાતમાં એક સૂરત છોડી સૂરએ ઈખ્લાસ પઢવી કેમ છે ? પહેલી રકાતમાં સત્તાવીસમાં સીપારામાંથી પઢવું અને બીજી રકાતમાં તર્તીબના વિરૂધ્ધ ચોવીસમાં સીપારામાંથી પઢે તો કેમ છે ?

જવાબ(૧ર૬–૬) ઉપરોકત પુછેલી બન્‍ને રીતો (વચમાં નાની સૂરત છોડવી તથા તર્તીબના વિરૂધ્ધ પઢવું) મકરૂહ છે,પરંતુ એમા નમાઝ ફરીથી પઢવી જરૂરી નથી, ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. ( ફતાવા કાજીખાન :૧/૭૮ )

Log in or Register to save this content for later.