અઝાનના શબ્દો વિષે.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 152)

સવાલ(૧૩૪–૧૪) અઝાનમાં મુહમ્મદનના દાલ ને રસૂલુલ્લાહના ” રા” ના સાથે મેળવવું કે નહિં ?

જવાબ(૧૩૪–૧૪) મુહમ્મદનના દાલ ને ”રા” ના સાથે મેળવીને પઢવું જોઈએ,કારણ કે ”રા” ના ઉપર તશદીદ આવે છે. એજ ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.