વાત કરતાંની સાથે,વિર્ય નીકળી જાય.

Chapter : ગુસ્લ

(Page : 133)

સવાલ(૯૦–રર) મેં એકકીસ સાલકા શાદી શુદા આદમી હું,મુઝે અપની બીવીકે સાથ સો કર બાત કરનેમે ભી પેશાબકી જગાસે મની નીકલતી રેહતી હે તો ઉસ સે ગુસલ ફર્ઝ હોતા હૈ ? યા નહિં ? ઔર કપડે બદલને પળે યા નહિં ?

જવાબ(૯૦–રર) વાસના સહિત વિર્ય નીકળવાથી ગુસલ ફર્ઝ થશે,અને વિર્ય સખત નાપાક હોવાથી રૂપિયા ભાર લાગવાથી ધોવું ફર્ઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/ર૯૬ .હિદાયાઃ૧/૩૧)

Log in or Register to save this content for later.