Chapter : વુઝૂ
(Page : 127)
સવાલ(૭૮–૧૦) મિસ્વાક કરીને પઢેલી નમાઝ,વિના મિસ્વાકે વુઝૂ કરી પઢેલી નમાઝથી કેટલા દરજજા વધુ ફઝીલત ધરાવે છે એ અંગેની હદીષ શરીફ લખી જણાવશો.
જવાબ(૭૮–૧૦) રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે,મિસ્વાકથી પઢેલી નમાઝ વગર મિસ્વાકવાળી ઉપર સિત્તેર (૭૦) ઘણી ફઝીલત ધરાવે છે. (મિશ્કાત શરીફઃ પેજ–૪પ/૪૬)
Log in or Register to save this content for later.