Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 121)
સવાલ(૬૩–૬૩) શું કોઈ પણ મુસલમાન ભાઈએ કોઈ પણ પીરના મુરીદ બનવું ફરજિયાત છે ?
જવાબ(૬૩–૬૩) બેઅ્ત–મુરીદ થવું વાજિબ નથી,દરેક મુસ્લિમે પોતાની ઈસ્લાહ (સુધારવું) જરૂરી છે. પોતાની ઈસ્લાહ પોતે કરવાથી બેઅ્ત થવું બેહતર છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (ઈમ્દાદુલ અહકામઃ ૧/૪૮ એહયાઉલ ઉલૂમ ઉર્દૂઃ૩/૧ર૭)
Log in or Register to save this content for later.