Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 112)
સવાલ(૪પ–૪પ) હું ખરાબ વાતોથી બચવા પુરેપુરી કોશિષ કરૂ છું,અને દોસ્તોને પણ બચાવવા કોશિષ કરૂ છું,પરંતુ મિત્ર મંડળ એવુ છે કે,છોડવું પણ મુશ્કિલ છે.માટે મારે શું કરવું ?
જવાબ(૪પ–૪પ)ખરાબ સોહબત–ભૂંડા સંગ કરતાં એકાંતમા રહેવું બેહતર છે,નેક લોકોની સોહબતમાં રેહવાની કોશિષ કરો! ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.