Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 122)
સવાલ(૬પ–૬પ) એક માણસે ઘણાં ગુનાહ કરેલા છે,હવે તે બીમારીમાં સપડાયેલ છે, તો એવા માણસે તૌબા કરવાથી શું તેના ગુનાહ માફ થશે ?
જવાબ(૬પ–૬પ) બીમારી,મુસીબત અલ્લાહ તઆલાની ચેતવણી છે,આપણાં ગુનાહોને લઈને જ આફતો આવે છે, જેથી સાચા દિલથી તૌબા કરવી જોઈએ, ખુદાપાક કબૂલ કરશે,કેટલો પણ મોટો ગુનેહગાર હોય નાઉમ્મીદ થવું જોઈએ નહિં નાઉમ્મીદી કુફ્ર છે,ખુદા પાકથી બક્ષિષ ની આશા રાખવી જોઈએ,અને તૌબા કરવાથી અલ્લાહ તઆલા માફ કરી આપે છે. ફક્ત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧૬૯)
Log in or Register to save this content for later.