Chapter : વુઝૂ
(Page : 125)
સવાલ(૭૩–પ) નાકમાંથી કેટલું લોહી પડી જવાથી વુઝૂ તુટી જાય છે?
જવાબ(૭૩–પ) લોહી વહીને નસકોરામાં આવવાથી વુઝૂ તુટી જશે, ભલેને એક ટીંપુ હોય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૧૦ શામીઃ ૧/ર૬૧ તથા ર૬ર)
Log in or Register to save this content for later.