Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 111)
સવાલ(૪૩–૪૩) દુરૂદ શરીફનો સવાબ ખાસ (હુઝૂર સલ.ની)જાતે અકદસ સાથે છે ? અવામ તેમજ ખવાસને તેનો સવાબ આપી શકે છે ?
જવાબ(૪૩–૪૩) દુરૂદ શરીફનો સવાબ રસૂલુલ્લાહ(સલ.)માટે ખાસ છે, પછી તેમના તુફૈલમાં બીજા માટે કરી શકાય. એજ ખુદાપાક વધુ જાણનાર છે.(કિફાયતુલ મુફતીઃ ર/૭૯)
Log in or Register to save this content for later.