દુરૂદ શરીફનો સવાબ પહોંચાડવો.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 111)

સવાલ(૪૩–૪૩) દુરૂદ શરીફનો સવાબ ખાસ (હુઝૂર સલ.ની)જાતે અકદસ સાથે છે ? અવામ તેમજ ખવાસને તેનો સવાબ આપી શકે છે ?

જવાબ(૪૩–૪૩) દુરૂદ શરીફનો સવાબ રસૂલુલ્લાહ(સલ.)માટે ખાસ છે, પછી તેમના તુફૈલમાં બીજા માટે કરી શકાય. એજ ખુદાપાક વધુ જાણનાર છે.(કિફાયતુલ મુફતીઃ ર/૭૯)

Log in or Register to save this content for later.