Chapter : ઈસ્તિન્જા
(Page : 143)
સવાલ(૧૧ર–૪૪) સંડાશ કે ખાડામાં,જોડા ચંપલ પહેરીને જ જવું જોઈએ ? અગર ચંપલ કે જોડા વિના જઈએ તો આપણી ઈબાદતો કબૂલ થતી નથી,શું શરીઅત મુજબ એ હકીકત ખરી છે ?
જવાબ(૧૧ર–૪૪) દર્શાવેલ વઈદ–ધમકી મનઘડત,દલીલ વિનાની છે,જો સંડાશની બેઠક પાક હોય તો ખુલ્લા પગે જવામાં વાંધો નથી,નાપાકીથી બચવું જરૂરી છે. પાકી–સફાઈ,ઈમાનમાંથી છે.અલ્લાહપાક સાફ રેહનારને ચાહે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૧/પ૬પ)
Log in or Register to save this content for later.