Chapter : હૌઝ કૂવા
(Page : 141)
સવાલ(૧૦૭–૩૯) અમારા ગામમાં સરકારી કૂવો છે,અને એ કૂવાનું પાણી ગામ લોકો વાપરવામાં લેતા હતા,પરંતુ મહીના અગાઉ ગામનો હરિજન તે કૂવામાં પડયો હતો,અને તેને પાણીમાંથી જીવંત કાઢી લેવામાં આવ્યો હતો,આ કૂવામાં આશરે વીસ થી ત્રીસ ફૂટ પાણી છે,કૂવામાંથી ત્રણ વાર ૧૩ થી ૧પ ફૂટ પાણી કઢાવ્યું હતું,બાકીનું પાણી પાઈપ ટુંકો હોવાના કારણે રહી જાય છે, તો એ કૂવાનું પાણી વાપરી શકાય ?
જવાબ(૧૦૭–૩૯) એ કૂવાનું પાણી કોઈ પણ વાધાં વિના વપરાશમાં લઈ શકાય,કૂવો પાક ગણાશે,હવે પાણી કાઢવાની કાંઈ જરૂરત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ફતાવા દારૂલ ઉલૂમઃ ૧/ર૦પ. શામીઃ ૧/૩૭૦)
Log in or Register to save this content for later.