ઉંઘના જોકાથી વુઝૂ તુટી જશે ?

Chapter : વુઝૂ

(Page : 124)

સવાલ(૭૦–ર) અમારી મસ્જિદના બાંગી સાહેબ અઝાન દીધા પછી,ટેક લગાવી ઉંઘના જોકા ખાય છે,અને જમાતનો વખત થાય ત્યારે એ જ પ્રમાણે જયાં બેઠા હોય ત્યાંથી ઉઠી,ઈકામતની તકબીર પઢી,નમાઝ શરૂ કરે છે,શું તેમનું વુઝૂ રહયું કે કેમ ?

જવાબ(૭૦–ર) ઉંઘના જોકાથી વુઝૂ તુટતુ નથી,પરંતુ ઉંઘ એવી સખત હોય કે ટેકો ન હોય તો પડી જાય,એનાથી વુઝૂ તુટી જશે. ખુદાપાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/ર૭૦.  હિદાયાઃ ૧/રપ)

Log in or Register to save this content for later.