Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 123)
સવાલ(૬૭–૬૭) એક માણસ પાસે કોઈની અમાનત છે તો તે માણસ અમાનતની રકમમાંથી પોતાનું કામ કરવા માટે તે રકમ વાપરી શકે છે કે નહિ ? તે માણસને એવી ચોકકસ ખાતરી છે કે તે અમાનતવાળાની રજા માંગીએ તો સો ટકા હા જ પાડશે, એવી આશા છે, માટે શો ખુલાસો છે ?
જવાબ(૬૭–૬૭) માલિકની રજા સિવાય અમાનત વાપરી શકાશે નહિ, ભલેને રજા આપવાનું વધુ અનુમાન હોય ! રજા લેવી શર્ત છે, નહિંતર ખિયાનત લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.