Chapter : રોઝહ
(Page : 449)
સવાલ :– નફલ રોઝો રાખવો હતો, પરંતુ જનાબત પછી ગુપ્ત ભાગો ધોઈને વુઝૂ કર્યા પછી સુઈ ગયો અને રોઝા માટે સહરી ન કરી શકયો. તો શું વગર સહરીનો રોઝો રાખી શકાય અને આવી હાલતમાં સહરી કરી શકાય ?
જવાબઃ– રોઝો રાખવા માટે સહરી ખાવી મુસ્તહબ છે અને વગર સહરીએ પણ રોઝો રાખી શકાય છે અને જનાબતની હાલતમાં વુઝૂ કરીને સહરી કરી શકાય છે. (શામી : ભા.ર )
Log in or Register to save this content for later.