Chapter : રોઝહ
(Page : 438-439)
સવાલઃ– રમઝાન મહિનામાં અખીરી અશરહના એઅ્તિકાફ માટે કોઈ માણસને મહેતનાણું નક્કી કરીને બેસાડવામાં આવે તો એ જાઈઝ છે કે નહિ ? અને એઅ્તિકાફના મહેનતાણાની લેવડ દેવડ જાઈઝ છે કે નહિ ?
જવાબઃ– મુઅતકિફનું મહેનતાણું નક્કી કરીને એઅ્તિકાફ કરાવવો અને એઅ્તિકાફના મહેનતાણાની લેવડ દેવડ જાઈઝ નથી. (શામી ભા.પ)
Log in or Register to save this content for later.