[૩૩૦] નસમાં ઈન્જેકશનથી રોઝહ નહિ તૂટે

Chapter : રોઝહ

(Page : 394)

સવાલ :– એક ભાઈને અમુક વખતે એ.સી.ડી.ટી.ની તકલીફ રહે છે. તકલીફ ઉભી થાય ત્યારે તે ભાઈ ડોકટર પાસે જઈ પોતાના શરીરની નસમાં ઈન્જેકશન લે છે અને તેનાથી રાહત થઈ જાય છે, તો રોઝાની હાલતમાં મઝકૂર તકલીફ ઉભી થાય અને ઈન્જેકશન લગાવે તો રોઝામાં  કોઈ વાંધો આવશે ખરો ?

જવાબ :– આવી હાલતમાં નસમાં ઈન્જેકશન લેવાથી રોઝહ નહિ તૂટે.        (આલાતે  જદીદહ)

Log in or Register to save this content for later.