Chapter : રોઝહ
(Page : 381-382)
સવાલ :– રોઝહ મેં મુંહ ભર કર ઉલ્ટી હુઈ તો કયા રોઝા ટૂટ ગયા ? ટૂટ ગયા સમઝકર રોઝહ તોડ દિયા તો કફ્ફારહ અદા કરના પડેગા યા ફકત કઝા કરની હોગી ?
જવાબ :– ઉલ્ટી થવાથી રોઝો તૂટેલો સમજીને ખાધુ પીધુ તો ફકત કઝા વાજિબ થશે, કફ્ફારો વાજિબ નહિ થાય. (શામી–ર/૧૦૧)
Log in or Register to save this content for later.