[૩પ૭] મુઅતકિફ માછલી ખાઈ શકે છે

Chapter : રોઝહ

(Page : 419-420)

સવાલ :–  મોઅતકિફ માણસ મસ્જિદમાં મચ્છી ખાય શકે કે નહિ?

જવાબ :– પકાવેલી મચ્છીમાં દુર્ગંધ હોતી નથી, માટે મુઅતકિફ માણસ પણ મસ્જિદમાં તેને ખાય શકે છે, અલબત્ત ખાધા પછી હાથોમાં દુર્ગંધ બાકી ન રહે તેની કાળજી રાખવી જોઈએ.   (શામી–૧)

Log in or Register to save this content for later.