હઝરત ફાતિમા(રદિ.)ને કોણે ગુસલ આપ્યુ?

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 89)

સવાલ(પ–પ)ઃ –             હઝરત ફાતિમા(રદિ.)ને હઝરત અલી (રદિ.) એ ગુસલ દીધુ હતુ શુ સહીહ છે? મર્દ પોતાની ઓરતને મરવા બાદ ગુસલ દઈ શકે છે?અને શુ મરવા પછી ઓરત નિકાહમાંથી નીકળી જાય છે?

જવાબ(પ–પ)ઃ–  મજકૂર રિવાયત ઝઈફ છે, રાફજીઓની મનઘડત છે, સહીહ હદીષ આ છે કે હઝરત ઉમ્મે અયમન (રિંદ.) એ હઝરત ફાતિમા (રદિ.)ને ગુસલ આપ્યુ હતુ, હનફી મઝહબમાં ધણી પોતાની ઓરતને ગુસલ આપી શકતો નથી. ફકત અલ્લાહ વધુ જાણનાર છે.

(શામીઃ૩/૯૦,આલમગીરીઃ૧/૧૬૦)

Log in or Register to save this content for later.