Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 93)
સવાલ(૧૧–૧૧)ઃ– સુન્નત (ખત્ના કરાવવી) કયાંથી અને કોના વખતથી ચાલુ કરી તેનો ખુલાસો કિતાબોના હવાલા સાથે લખશો ?
જવાબ(૧૧–૧૧)ઃ– સુન્નત (ખત્ના કરાવવી) નબીયોની સુન્નત છે,પ્રથમ હઝરત ઈબ્રાહીમ (અલ.) એ એંસી વરસની ઉમરે ખત્ના કરી, જેમકે હદીષ શરીફ માં વિગતવાર વર્ણન છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(મિશકાત શરીફઃ ૪૪)
Log in or Register to save this content for later.