સુન્નત (ખત્ના) ની શરૂઆત.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 93)

સવાલ(૧૧–૧૧)ઃ–          સુન્નત (ખત્ના કરાવવી) કયાંથી અને કોના વખતથી ચાલુ કરી તેનો ખુલાસો કિતાબોના હવાલા સાથે લખશો ?

જવાબ(૧૧–૧૧)ઃ–          સુન્નત (ખત્ના કરાવવી) નબીયોની સુન્નત છે,પ્રથમ હઝરત ઈબ્રાહીમ (અલ.) એ એંસી વરસની ઉમરે ખત્ના કરી, જેમકે હદીષ શરીફ માં વિગતવાર વર્ણન છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(મિશકાત શરીફઃ ૪૪)

Log in or Register to save this content for later.