અલ્લાહના ઈન્કાર કરનારનો હુકમ.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 92)

સવાલ(૯–૯)ઃ–                એક મસ્અલા તાઝા દો રોઝ સે આયા હે,વો યે હે એક શખ્સ પાંચો વકત કી નમાઝ પઢતા ન થા,અભી પંદરા રોઝસે નમાઝ પઢતા હે, ઓર દોે રોઝસે એસે કલિમાત કેહતા હે ” અલ્લાહ હે હી નહિં, અલ્લાહ–વલ્લાહ કુછ ભી નહિં હે”એક દિન ઈમામ સાહબને સમજાયા,દુસરે દિન ભી સમજાયા,ઔર નસીહતેં કી,ફિરભી વો શખ્સ કેહતા હે ” અલ્લાહ હી  નહીં હે,અલ્લાહ કુછ ભી નહીં હે” એસે કલિમાત અપને બળોંકે સામને કેહતા હે,ઔર ખુદકે છોટે છોટે બચ્ચે ભી સુનતે હૈં.

જવાબ(૯–૯)ઃ– જવાબમાં જણાવવાનું કે સદરહુ માણસ મુર્તદ–ઈમાનથી નિકળનાર લેખાશે,અને એની પત્નિ નિકાહમાંથી નીકળી જશે,એને સમજાવી ઈર્તિદાદથી તૌબા કરાવી,કલિમએ શહાદત પઢાવી,મુસલમાન બનાવવામાં આવે,અને નવેસરથી નિકાહ પઢાવવામાં આવે. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                 (શામી : ૬/૩૬ર)

Log in or Register to save this content for later.