Chapter : ઝકાત
(Page : 226)
સવાલ :– માલની ઝકાત માલની ગણત્રી કર્યા પહેલાં ઝકાતની નિય્યતથી અદા કરીએ અને પછી માલની ગણત્રી કરી જે વધઘટ ઝકાતની હોય તે પ્રમાણે ઝકાતની ગણત્રી મુજબ પૂરેપૂરી અદા કરીએ તો તેમ કરવાથી ઝકાત અદા થશે ?
જવાબ :– માલદાર માણસ ઝકાતનો હિસાબ કરતા પહેલાં ઝકાત આપતો રહે અને હિસાબ કર્યા પછી હિસાબ મુજબ વધઘટ પૂરી કરી લે તો એ પ્રમાણે ઝકાત અદા કરવી જાઈઝ છે. (શામી–ર)
Log in or Register to save this content for later.