[ર૯૧] આકાશ નિરક્ષણ કેન્દ્રની ખબર

Chapter : રોઝહ

(Page : 355)

સવાલઃ–(૧૦) અહીં ટોરન્ટોમાં આવેલી અવકાશી નિરક્ષણ કેન્દ્રમાંથી ચાંદની પેદાઈશ, ઉંમર વગેરે માહિતીઓ મેળવી શકાય છે. જેમાં ગેર મુસ્લિમો મોટે ભાગે મુલાઝમત કરે છે અને મુસ્લિમો પણ કરે છે, તો આમાંથી મળેલ ખબરને આધારભૂત ગણવામાં આવે કે નહિ ?

જવાબઃ–(૧૦) જેમ જવાબઃનં–૯ માં જણાવવામાં આવ્યું તેમ ઓબઝરવીટીના સંશોધન મુજબ અને તેઓની ખબર મુજબ ચાંદના મામલામાં અમલ કરવો દુરૂસ્ત નથી.                   (શામી ભા.ર)

Log in or Register to save this content for later.