Chapter : ઝકાત
(Page : 317)
સવાલ :– નફલ સદકો આમ દિવસોમાં આપવામાં આવે તો તેને માલે નિસાબમાં ગણવો કે કેમ ? આપણે ત્યાં આવતા ફકીરોને આપી શકાય કે નહિ ?
જવાબ :– નફલ સદકહમાં માલદારીનો નિસાબ જોવાની ઝરૂરત નથી, પરંતુ ગરીબને આપવો જોઈએ, નફલ સદકહ માલદાર માટે હદિયો બને છે, માંગનાર ફકીરને પણ આપી શકાય છે. (શામી–ર)
Log in or Register to save this content for later.