Chapter : ઝકાત
(Page : 251)
સવાલ :– જે અનાજ થાય છે તે અનાજ વેચીને તેના પૈસા ઉપજાવીને દસમો ભાગ આપી શકાય?
જવાબ :– જે વસ્તુનું ઉત્પાદન થયું હોય, દસમા અથવા વીસમા ભાગ તરીકે ઉશ્ર માટે તે જ વસ્તુ આપવી ઝરૂરી નથી, તેને વેચીને તેના સ્થાનિક ભાવ મુજબ દસમા, વીસમા ભાગના પૈસા પણ આપી શકાય છે. (શામી ર/રર)
Log in or Register to save this content for later.