[ર૧૬] ઝકાતમાં ઉત્પાદનની કિંમત આપવી

Chapter : ઝકાત

(Page : 251)

સવાલ :– જે અનાજ થાય છે તે અનાજ વેચીને તેના પૈસા ઉપજાવીને દસમો ભાગ આપી શકાય?

જવાબ :– જે વસ્તુનું ઉત્પાદન થયું હોય, દસમા અથવા વીસમા ભાગ તરીકે ઉશ્ર માટે તે જ વસ્તુ આપવી ઝરૂરી નથી, તેને વેચીને તેના સ્થાનિક ભાવ મુજબ દસમા, વીસમા ભાગના પૈસા પણ આપી શકાય છે.                        (શામી ર/રર)

Log in or Register to save this content for later.