Chapter : ઝકાત
(Page : 303)
સવાલ :– એક માણસ પેરીસમાં છે અને ત્યાંની ગવર્મેન્ટ એમને રેફીજી એટલે કે બેકારી આપે છે અને અમીર ગરીબ દરેકને આપે છે તો આ રેફીજી માલદાર માટે લેવું કેવું છે અને એ પૈસાને સાહિબે માલ પોતાના ઘર વપરાશમાં લે તો જાઈઝ છે કે નહીં ?
જવાબ :– પેરીસ સરકાર તરફથી મળતુ બેકારી એલાઉન્સ માલદાર માટે લેવું પણ જાઈઝ છે અને તે રકમ પોતાના ઘર વપરાશમાં લેવી પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.