[રપ૭] સબસીડીની રકમ વાપરવી

Chapter : ઝકાત

(Page : 303)

સવાલ :– અગાઉ મેં લોન લીધી હતી જેમાં સબસીડી પણ મળી હતી રૂા– ૧૦,૦૦૦/ અને વ્યાજ રૂા– પ,૦૦૦/– થયુ હતું. મારી પાસે  રૂા– પ,૦૦૦ /– સબસીડીના છે તો શા કામમાં  લેવાય ?

જવાબ :– દસ હજાર રૂપિયા મળેલી સબસીડી માંથી બચેલા પાંચ હજાર રૂપિયા તમો પોતાના ગમે તે જાઈઝ ઉપયોગમાં લઈ શકો છો. મઝકૂર બચત રકમ સરકારી સહાય છે, જેનુ વાપરવું તમારા માટે જાઈઝ અને હલાલ છે. મઝકૂર રકમથી તમો સરકારી ટેક્ષો પણ ભરપાઈ કરી શકો  છો.

Log in or Register to save this content for later.