Chapter : ઝકાત
(Page : 184)
સવાલ :– યતીમખાના બચ્ચોં કા ઘર, દવાખાના વગેરેમાં ઝકાત આપી શકાય કે કેમ ?
જવાબ :– મઝકૂર સંસ્થાઓમાં જો ઉશ્ર અને ઝકાતની રોકડ રકમ હકદારોને માલિકી ધોરણે આપવામાં આવતી હોય અથવા તે રકમથી ખાવા–પીવા, દવા–દારૂનો અથવા પહેરવા ઓઢવાનો સામાન ખરીદીને હકદારોને માલિકી ધોરણે આપવામા આવતો હોય તો જાઈઝ છે, નહિ તો ઝકાત – ઉશ્ર અદા નહિ થાય.
Log in or Register to save this content for later.