[પ૧૭] મંદિરની મન્‍નતનો ગોશ્ત

Chapter : ઇસ્લામી ઝબાઇહ

(Page : 567-568)

સવાલઃ– અગર તે ખાટકી એ ચઢાવાવાળુ ગોશ્ત ખાય તો તેના માટે શરીઅતમાં શું હુકમ છે? એ ખાટકી શિર્કનો ગુનેહગાર ગણાય?

જવાબ :– મુસલમાનના આવા ગોશ્ત ખાવાને શિર્ક તો નહિ કહેવાય, પરંતુ આવુ ગોશ્ત ખાવું નાજાઇઝ અને હરામ છે. (બહર–ર)

Log in or Register to save this content for later.