Chapter : અકીકહ
(Page : 540)
સવાલ :– કુરબાનીના દિવસો સિવાય અન્ય દિવસોમાં અકીકાના મોટા જાનવરમાં અકીકાના સાત ભાગો રાખી શકાય કે નહિ ?
જવાબ :– મોટા જાનવરમાં અકીકાના સાત ભાગો રાખવા દુરસ્ત છે. અને તેનું જાઈઝ હોવું કુરબાનીના દિવસો સાથે ખાસ નથી. અન્ય દિવસોમાં પણ રાખી શકાય છે.(અહકામે અકીકહ, અઝીઝુલ ફતાવા,૧૯પ,ભાગ. ૭/૮)
Log in or Register to save this content for later.