[૪૭૮] મોટા જાનવરમાં અકીકહના સાત ભાગ રાખી શકાય

Chapter : અકીકહ

(Page : 540)

સવાલ :– કુરબાનીના દિવસો સિવાય અન્ય દિવસોમાં અકીકાના મોટા જાનવરમાં અકીકાના સાત ભાગો રાખી શકાય કે નહિ ?

જવાબ :– મોટા જાનવરમાં અકીકાના સાત ભાગો રાખવા દુરસ્ત છે. અને તેનું જાઈઝ હોવું કુરબાનીના દિવસો સાથે ખાસ નથી. અન્ય દિવસોમાં પણ રાખી શકાય છે.(અહકામે અકીકહ, અઝીઝુલ ફતાવા,૧૯પ,ભાગ. ૭/૮)

Log in or Register to save this content for later.