[૪૭૪] અકીકાનું ચામડું

Chapter : અકીકહ

(Page : 537-538)

સવાલ :–  અકીકાના જાનવરનું ચામડું ઝબહ કરી કાપનાર (કસાઈ) સાથે જ સોદો કરી લે કે હું ચામડાના રૂપિયા ૧પ૦/– આપીશ. જાનવરના પૈસા આપતી વખતે એટલા બાદ કરી ગરીબને આપી દેવાથી કંઈ વાંધો ખરો કે પછી સદકો અદા થઈ જશે?

જવાબ :–  કુરબાનીના ચામડાની રકમના જેમ અકીકહના ચામડાની રકમનો પણ મુસ્લિમ ગરીબને સદકો કરી દેવો વાજિબ છે.

Log in or Register to save this content for later.