[૪૭૦] કુરબાનીના દિવસે અકીકહ

Chapter : અકીકહ

(Page : 535)

સવાલ :– બકરાઈદના દિવસે અકીકો થઈ શકે કે નહિ ?

જવાબઃ– બકરાઈદના દિવસોમાં પણ અકીકો કરવો જાઈઝ છે. ફુકહાએ કિરામ કુરબાનીના જાનવરમાં અકીકાનો ભાગ રાખવાને જાઈઝ લખે છે અને અકીકા માટે કોઈ દિવસને બાકાત અને વાંધાજનક નથી લખતા.   (શામી–પ)

Log in or Register to save this content for later.