[૪૭પ] મોટા જાનવરમાં અકીકહના સાત ભાગ રાખવા

Chapter : અકીકહ

(Page : 538-539)

સવાલ :– અકીકહ કેટલા માણસ ઉપર થાય ? મોટું જાનવર હોય તો કેવું ? તેનો જવાબ ઉર્દુમાં લખી મોકલશો. કુરબાની વિશે ખબર છે કે મોટા જાનવરમાં સાત માણસની થાય, તો અકીકાની ખબર ન હોવાથી તે બાબત જણાવશો. હનફી તથા શાફઈ બન્‍નવમાં શું હુકમ છે?

જવાબ :– એવુ મોટું જાનવર જે ઉમર વગેરેમાં કુરબાનીના લાયક હોય તેનો અકીકહ કરવો પણ જાઈઝ છે અને આવા મોટા જાનવરમાં કુરબાનીની જેમ અકીકહના સાત ભાગ રાખવા પણ જાઈઝ છે. હનફી તથા શાફઈ બન્‍ન મસ્લકોમાં મોટા જાનવરમાં અકીકહના સાત ભાગો રાખવા જાઈઝ છે.  (આપકે મસાઈલ–૪/રર૭, કિ.મુફતી–૮/ર૬૩)

Log in or Register to save this content for later.