[૪૧૬] ભેટ મળેલ ચામડુ વેચી મદ્રસાના બાંધકામમાં વાપરવું

Chapter : કુરબાની

(Page : 464-465)

સવાલ :– અમૂક લોકોએ કુરબાનીનું ચામડુ મને હદિયામાં આપ્યું, કુરબાનીના દિવસો પછી એ ચામડા મેં વેચી દીધા, હવે એ પૈસામાંથી અમૂક અથવા પૂરી રકમ અમારા ગામના મદ્રસાના બાંધકામમાં હું લિલ્લાહ પેટે આપી શકુ કે નહિ?

જવાબ :– તમોને હદિયામાં મળેલી ખાલોની રકમ તમે મદ્રસાના બાંધકામ માટે લિલ્લાહ આપી શકો છો.     (શામી–પ)

Log in or Register to save this content for later.