[૪૧૩] કુરબાનીનુ ચામડુ માલદારને ભેટ આપવું

Chapter : કુરબાની

(Page : 463-464)

સવાલ :– કુરબાનીનું ચામડુ કોઈ માલદારને ભેટ આપી શકાય?

જવાબ :– પોતાની નફલ કુરબાની અને માલદારીના કારણે વાજિબ કુરબાનીના ગોશ્તની જેમ કુરબાનીનું ચામડું માલદારને આપવું જાઈઝ છે. (શામી–પ/ર૦૮)

Log in or Register to save this content for later.