Chapter : કુરબાની
(Page : 462)
સવાલ :– ગોશ્તની વહેંચણી કઈ રીતે કરવી, મય્યિતના વસિય્યતના ગોશ્તનું શું કરવું ?
જવાબ :– મરનારની વસિય્યત વાળી કુરબાનીનો બધો જ ગોશ્ત ગરીબ મુસ્લિમોને સદકહ કરી આપવો જરૂરી છે. પોતાના તરફથી મૃત વ્યકિત માટે કુરબાની કરવામાં આવે એવી કુરબાનીનો ગોશ્ત પોતે ખાવો જાઈઝ છે.
Log in or Register to save this content for later.