Chapter : કુરબાની
(Page : 474)
સવાલ :– કુરબાનીના જાનવરને ઝબહ કરતી વખતે તેના ઉપર કફન મુકવામાં આવે છે તેની શું હકીકત છે ?
જવાબ :– કુરબાનીના મુસ્તહબ તરીકામાં એની કોઈ અસલ નથી. માટે એનો ત્યાગ કરવો જોઈએ.
Log in or Register to save this content for later.