[૪ર૬] જાનવર ઝબહ કરતી વખતે કફન ઢાંકવું

Chapter : કુરબાની

(Page : 474)

સવાલ :– કુરબાનીના જાનવરને ઝબહ કરતી વખતે તેના ઉપર કફન મુકવામાં આવે છે તેની શું હકીકત છે ?

જવાબ :– કુરબાનીના મુસ્તહબ તરીકામાં એની કોઈ અસલ નથી. માટે એનો ત્યાગ કરવો જોઈએ.

Log in or Register to save this content for later.