Chapter : કુરબાની
(Page : 473-474)
સવાલ :– કુરબાનીના જાનવરને ઝબહ કર્યા બાદ તુરત જ તેનું સીનું ફાડવામાં આવે છે તો એનો શું હુકમ છે ?
જવાબ :– જાનવરની જે નસો હલાલ ઝબહ માટે કાપવી જરૂરી છે તે નસો કાપ્યા બાદ તુરત સીનું ફાડવું મકરૂહ છે, બલ્કે નસો કપાય ગયા પછી જાનવર ઠંડું થઈ જતાં સુધી કોઈ પણ વાઢકાપ ન કરવી જોઈએ. (શામી ૧૮૮/૧૯૭,ભા.પ)
Log in or Register to save this content for later.